મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "મામેરૂં" નું અક્ષરાંકન ૯૦% પૂર્ણ થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૧ હેઠળ ભક્ત કવિ શામળ લિખિત મહાકાવ્ય "અંગદવિષ્ટિ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

રામાયણના પાત્ર અંગદ રાવણને શાંતિવાર્તા કરવા - તેને સમજાવવા જાય છે તે ઘટનાને આવરી લેતી આ કાવ્ય કથા છે. આ કાવ્ય કથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF

આભાર.

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >