મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી પ્રફુલ્લ રાવલ રચિત રચિત્રકથા "જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૨-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૦૨-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિમ્મત નગર)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AD%E0%AA%BF%E0%AA%96%E0%AB%8D%E0%AA%96%E0%AB%81

આભાર.

સુશાંત સાવલા