મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૩૯ હેઠળ શ્રી નરહરિ પરીખ રચિત ચરિત્રકથા "સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/4Ej7
આભાર
સુશાંત સાવલા