મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૧૫ - માણસાઈના દીવા દીવા ચાલુ છે. તેના સર્વ પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૬ હેઠળ મહાત્મા ગાંધીજી રચિત પુસ્તક "હિંદ સ્વરાજ" ચઢાવવામાં આવશે. આ પુસ્તકમાં ગાંધીજી એ સુરાજ્ય વિશેના પોતાના વિચારો જણાવ્યા છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.

http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C


આભાર

સુશાંત

Catch India as it happens with the Rediff News App. To download it for FREE, click here