મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ચરિત્રકથા "પુરાતન જ્યોત" (પૂર્ણ) ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું
છે. આ પરિયોજના ૨૯-૧૧-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૨-૧૨-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના
સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8_%E0%AA%9C%E0%AB%8D%
E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4

આભાર.

સુશાંત સાવલા