મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૩ હેઠળ ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ રચિત પુસ્તિક "ગુજરાતી નાટ્યવિવેચન" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://w.wiki/4QP


આભાર

સુશાંત સાવલા