મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઝવેરચંદ મેઘાણી સમ્પાદિત ઐતિહાસિક તવારિખ "લાલકિલ્લાનો મુકદ્દમો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૭-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૭-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.

આઝાદ હિંદ ફોજના અફસરો વિરુદ્ધ ચલાવાયેલા ખટલાની સુંદર તવારિખ આ પુસ્તકમાં માંડવામાં આવી છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AA%AE%E0%AB%8B

આભાર.

સુશાંત સાવલા