મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ડાહ્યાભાઈ દેરાસરી રચિત વિવેચન "સાઠીના સાહિત્યનું દિગ્દર્શન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૦-૦૩-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૪-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), વિક્રમ વજીર (બનાસકાંઠા), જયેશ ગોહેલ (અમદાવાદ), પ્રકાશ કોરટ(સુરત), સઈદ શેખ(અમદાવાદ), અનંત રાઠોડ (હિંમત નગર) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: w.wiki/3GD

આભાર.

સુશાંત સાવલા