મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાસચંદ્રિકા" નું અક્ષરાંકન ૯૮% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૩ હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા સંગ્રહ "તુલસી-ક્યારો" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AB%80_%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B


આભાર.

સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >