મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "છેલ્લું પ્રયાણ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૩૨ હેઠળ શ્રી મહાદેવભાઈ દેસાઈ રચિત ઐતિહાસિક તવારીખ "બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
આભાર
સુશાંત સાવલા