મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા રચિત ચરિત્ર કથા "રામ અને કૃષ્ણ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક રામ અને કૃષ્ણના જીવન અને દર્શનનો ટુંકો ચિતાર આપે છે. આ પરિયોજના ૦૨-૧૦-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૧૦-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધર્મેશભાઈ પિત્રોડા, વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

આ આધ્યાત્મિક ધાર્મિક રચનાના વાંચન માટે સૌ મિત્રોને સહર્ષ આમંત્રણ. વિકિસ્રોત પર આ પુસ્તકની લિંક

https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >