મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સ્નેહસૃષ્ટિ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૬ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "સત્યની શોધમાં" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
આભાર
સુશાંત સાવલા