મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "ગુજરાતનો જય" (પૂર્ણ) ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૪-૦૯-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૦૯-૧૧-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અનંતભાઈ રાઠોડ (હિંમતનગર), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (વડોદરા), વ્યોમ (જુનાગઢ), નિઝિલ શાહ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%9C%E0%AA%AF

આભાર.

સુશાંત સાવલા